|
|
|
શ્રી બળિયાદેવનું મંદિર
આણંદ નગરના મોટા અડધ વિસ્તારમાં આશરે ચારસો વરસ
જુનુ શ્રી બળિયાદેવનું મંદિર આવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં શ્રી
બળિયાદેવ મહારાજની મૂર્તિ બિરાજમાન છે. હાલમાં સાતમી પેઢીએ રાજુભાઇ
શાંતિલાલ વ્યાસ પુજારી તરીકે સેવા આપી રહ્યા છે. મંદિરના
પ્રાંગણમાં ફાગણ સુદ આઠમનો મેળો, અને વસંત પંચમીના દિવસે પ્રાણ
પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય છે. શીતળા, અછબડા જેવા રોગોને દૂર કરવા
માટે ભકતજનો શ્રધ્ધા સાથે શ્રી બળિયાદેવની શરણમાં જાય છે, અને કૃપા
પ્રાપ્ત કરે છે.
|
|
 .jpg)
.jpg) .jpg)
|