Home | Login |Sign In | Create a account
 
AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back


Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 

શ્રી ગુફાવાળા હનુમાનજી મંદિર

         આણંદ નગરમાં આઝાદ મેદાન વિસ્તારમાં ગોયા તળાવ પાસે શ્રી ગુફાવાળા હનુમાનજીનું મંદિર આવેલું છે. અયોધ્યાથી રામકુમાર સ્વામી (અખાડાવાળા) સંઘ લઇ આ જગ્યા પર પધાર્યા હતા. 10x10 ઊંડી ગુફા બનાવી. તેમાં હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી તપ કર્યું હતું. 1974માં સ્થપાયેલ આ મંદિરમાં પ્રતિષ્ઠા કરેલ મૂ���્તિ સ્વ. ચીમનભાઇ રણછોડભાઇ રાજા તરફથી અર્પણ કરેલ છે.

        

નમો હનુમંતેય ભય ભંજનાય સુખં કુરૂ ફટ્ સ્વાહા

          એ મંદિરનો મુખ્ય મંત્ર ગણાય છે. પ્રિયાંકભાઇ વ્યાસ મંદિરના પુજારી તરીકે સેવા આપે છે. હનુમાન જયંતિ, શિવરાત્રી, કાળી ચૌદશ અને અનુષ્ઠાન યજ્ઞો જેવા પવિત્ર ઉત્સવો ઉજવવામાં આવે છે. 

 
 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com