Home | Login |Sign In | Create a account
 
AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back


Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

શ્રી સાંઇબાબા મંદિર

 

          આણંદ નગરથી લાંભવેલ તરફ જતા માર્ગ ઉપર શ્રી સાંઇબાબાનું મંદિર આવેલું છે. સર્વધર્મ સમભાવનાના શુભહેતુ પ્રસરાવવાના ઉદ્દેશથી ઇ.સ. 1937માં આ મંદિરની સ્થાપના કરાઇ હતી. શ્રી સાંઇબાબાએ ખેડૂતરૂપે આ સ્થળે દર્શન આપ્યા હતાં. એવી દંતકથા આ મંદિર સાથે જોડાયેલી છે. એટલે આ ભૂમિ શ્રી સાંઇબાબાની પ્રસાદભૂમિ છે. હાલમાં રશ્મિકાન્ત ભટ્ટ પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે. શનેશ્વર  નિર્માણદિન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સાંઇ સરોવર નામનું પુસ્તક મંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.

 
 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com